Mandawrayji Mandir,MULI,

GUJARATI WEBSITE

Main Page
GUJARATI WEBSITE
About Mandir
Contact to Mandir,Muli
About Website Maker
Bileshwar

માંડવરાયજી દેવસ્થાન

 માંડવરાયજી મંદિર અથવા માંડવરાયજી દેવસ્થાન સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકામાં આવેલુ સુપ્રસિદ્ધ મંદિર છે.
મુળી શહેરની મધ્યમાં આ સુપ્રસિદ્ધ મંદિર આવેલુ છે. દર અઠવાડીયે હજારો લોકો આ ધામની મુલાકાતે આવે છે. માંડવરાયજી દેવનું અન્ય નામ એટલે સુર્યદેવ અથવા સુર્યનારાયણ. મુળી ચોવીશીમાં વસતા પરમાર રાજપુતો અને જૈન લોકોના કુળદેવતા અથવા ઇષ્ટદેવ સુર્યદેવ છે. આ અતિપવીત્ર ધામના નિર્માણ સાથે જ મુળી ગામની સ્થાપનાનો ઇતિહાસ સંકળાયેલ છે.

Enter supporting content here

Here is the number of the visitor of this web

This website is developed by MARTANDSINH MAHAVIRSINH PARMAR

Today's Date and Time

©  All rights of this website are reserved