માંડવરાયજી
મંદિર અથવા માંડવરાયજી
દેવસ્થાન સુરેન્દ્રનગર
જીલ્લાના મુળી તાલુકામાં
આવેલુ સુપ્રસિદ્ધ મંદિર
છે.
મુળી શહેરની મધ્યમાં
આ સુપ્રસિદ્ધ મંદિર આવેલુ
છે. દર અઠવાડીયે હજારો
લોકો આ ધામની મુલાકાતે
આવે છે. માંડવરાયજી દેવનું
અન્ય નામ એટલે સુર્યદેવ
અથવા સુર્યનારાયણ. મુળી
ચોવીશીમાં વસતા પરમાર
રાજપુતો અને જૈન લોકોના
કુળદેવતા અથવા ઇષ્ટદેવ
સુર્યદેવ છે. આ અતિપવીત્ર
ધામના નિર્માણ સાથે જ
મુળી ગામની સ્થાપનાનો
ઇતિહાસ સંકળાયેલ છે.
Enter supporting content here
Here is the number of the visitor of this web
This website is developed by MARTANDSINH MAHAVIRSINH PARMAR